Sbs Gujarati - Sbs

૯୦ વિધાર્થીઓએ એકસાથે રજુ કર્યો ગુરુશિષ્ય પરંપરા આલેખતો કાર્યક્રમ

Informações:

Sinopsis

ગુરુશિષ્ય પરંપરા ભારતની અનોખી પરંપરા છે. ગુરુને દેવતુલ્ય ગણવું પણ ભારતનો વિચાર છે. આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજન થયું આ પરંપરાને આલેખતા કાર્યક્રમનું. તેની વિગતો જણાવી રહ્યા છે આયોજક સંસ્થા સ્વર ગંગાના નિદેશક ભાગીરથીબેન ભટ્ટ.